ગરમી વધવાથી શાકભાજીના સપ્લાય પર અસર પડી છે અને તેના કારણે આગામી કેટલાક મહિના સુધી મોંઘવારી દરમાં 0.4-0.6% વધારો થવાનો અંદાજ છે.
સરકારી આંકડા પ્રમાણે, માર્ચ મહિનામાં છૂટક ફુગાવાનો દર 5%ની અંદર અને 10 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે જ્યારે ખાદ્ય ફુગાવો 7.68%એ પહોંચ્યો છે.
FCIના આંકડા અનુસાર, માર્ચ મહિનાના પ્રારંભે સરકારી વખારોમાં ઘઉંનો જથ્થો 97 લાખ ટન નોંધાયો છે, જે 2017 પછીનું સૌથી નીચલું સ્તર છે.
ફેબ્રુઆરીમાં શાકભાજીનો ફુગાવો 30.25%ના ઊંચા સ્તરે પહોંચી ગયો છે. સરકારે જાહેર કરેલા ડેટા અનુસાર, જાન્યુઆરીમાં દેશનો ઔદ્યોગિક ઉત્પાદનનો આંક (IIP) 3.8% થયો છે.
CRISILના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં શાકાહારી થાળીની કિંમત અગાઉના મહિનાની સરખામણીએ 2% ઘટીને 27.5 રૂપિયા થઈ છે.
સરકારે મહત્ત્વનાં કૃષિ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં 7 ટકા જેટલાં વધાર્યાં છે. ઓછામાં પૂરું ચૂંટણીમાં ઘઉં અને ચોખા પર વધુ રાહતો જાહેર કરી છે. આવતા વર્ષે પણ લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને વચનોની લ્હાણી થવાની ધારણા છે. આ તમામ પરિબળો ખાદ્ય મોંઘવારીને ઊંચા સ્તરે જાળવી રાખશે.
રિઝર્વ બેંકે કઇ 5 બેંકોને ફટકાર્યો દંડ? IRDAIએ ઇન્સ્યોરન્સ કંપનીઓને આપ્યા શું નિર્દેશ? રિઝર્વ બેંકે કો-ઓપરેટિવ બેંકો માટે બનાવ્યો શું નિયમ?
રિઝર્વ બેંકે કઇ 5 બેંકોને ફટકાર્યો દંડ? IRDAIએ ઇન્સ્યોરન્સ કંપનીઓને આપ્યા શું નિર્દેશ? રિઝર્વ બેંકે કો-ઓપરેટિવ બેંકો માટે બનાવ્યો શું નિયમ?
રિટેલ મોંઘવારીમાં થઇ શકે છે વધારો..સરકારે બેંકોને શું કહ્યું અને નોન બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધની શું થઇ રહી છે અસર
રિટેલ મોંઘવારીમાં થઇ શકે છે વધારો..સરકારે બેંકોને શું કહ્યું અને નોન બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધની શું થઇ રહી છે અસર